અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ખળભળાટ મચ્યો છે. પાયલ ગોટી દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કડક પગલાં લીધા છે. તાત્કાલિક અસરથી અમરેલીના 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 7 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
પાયલ ગોટીએ અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. પોલીસ વડા વિકાસ સહાયે આ ઘટનાને ગંભીરતાથી લઈને જાહેર હિતમાં આ બદલીઓનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા કોઈપણ અધિકારીને છોડવામાં નહીં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં મહાકાલને ભસ્મ આરતી ઉતારાઇ, વીડિયો જોઇ કરો આજના દર્શન
February 26, 2025 12:12 PMઆજનું રાશિફળ: મહાશિવરાત્રી પર આ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જોખમ લેવાનું ટાળો, સતર્ક રહેવું
February 26, 2025 12:09 PMકોઈ નહી ને રાહુલ ગાંધી પર મોહી પડી હતી કરીના કપૂર
February 26, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech