જામનગરના મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતી એક સગીરાને ભગાડી લઇ જવા અંગે પોલીસમા ફરિયાદ નોંધાવાતા પોલીસે અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમા મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવાર ની ૧૬ વર્ષ સગીર વયની પુત્રી ગત તા ૪/૧/૨૪ નાં ગુમ થઈ હતી. આ અંગે પરિવારે શોધ ખોળ શરૂ કરી હતી પરંતુ પતો લાગ્યો ન હતો.
જેને પડોશ માં જ રહેતો યુવક ભગાડી લઈ ગયો હોવાનું જણાતા સગીરાનાં પિતા એ પોતાની સગીર વયની પુત્રીનું અપહરણ કરી લઇ જવા અંગે મહાકાળી સર્કલ પાસે રાવલીયાવાસમાં રહેતા રવિરાજ ઉર્ફે લાપુસિયો અજય ગોહિલ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવતા પો.ઇન્સ. એ. આર. ચૌધરી એ તપાશ હાથ ધરી છે. આરોપી સગીરાને લગ્નની લાલચ આપીને વાલીપણામાંથી ભગાડી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસીમા પર બાંગ્લાદેશી ગુંડાઓએ કપટથી બીએસએફના જવાનનું અપહરણ કર્યું
June 05, 2025 10:24 AMયુએસમાં 12 દેશોના નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ
June 05, 2025 10:14 AMકેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે
June 05, 2025 10:12 AMરશિયા યુકેનને ડ્રોન હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપશે
June 05, 2025 10:11 AMટ્રમ્પના ટેક્સ બિલ સામે મસ્કે ફરી બાંયો ચડાવી, સાંસદોને પણ વિરોધ કરવા અપીલ કરી
June 05, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech