નવાપરા એસપી કચેરી નજીક રહેતા યુવાનનો આપઘાત

  • June 07, 2025 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરના ડીસીપી ઓફિસ સામે આવેલ રસાલા કેમ્પ રામજી મંદિરની સામે રહેતા રોનિતભાઈ  રાજેશભાઈ મકવાણા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમની અંદર મોતને વ્હાલું કર્યું જેની જાણ તેમના ઘરના સભ્યોને થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવથી મૃતક રોનિતભાઈના પરિવારજનોમાં શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application