ભગવાન દ્વારકાધીશના દેશ વિદેશના ભક્તો દ્વારા અવનવી ગીફટો શ્રીજીના ચરણોમાં અર્પણ કરવામાં આવતી હોય છે જય ભોલે ગ્રુપ અમદાવાદના શ્રીજીના પરમ ભક્ત દીપેશ પટેલ દ્વારા ભગવાન દ્વારકાધીશનને ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિમાં ભારતીય સુરક્ષીત રહે તેવા શુભ હેતુસર પંચધાતુમાંથી બનાવેલ ગરૂડ ઘંટ અર્પણ કરવામાં આવ્યો હતો આ સમયે દીપેશભાઈ તથા જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech