જામનગર : મેવાડ રાજવી શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની ૪૨૮ પુણ્યતિથિ

  • January 20, 2025 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લા રાજપુત સમાજની વિવિધ સંસ્થા દ્વારા મેવાડ રાજવી શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી ની ૪૨૮ પુણ્યતિથિ નિમિતે તેમના શૌર્ય -વીરતા- પરાક્રમ - ત્યાગ અને સાહસને યાદ કરી જામનગર રાજપુત સેવા સમાજ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે ભાવપૂર્વ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. જામનગર  રાજપુત સમાજના સર્વે હોદેદાર અને સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application