સલાયાથી એક જ પરિવારના 15 સભ્યો ઉમરાહ જવા રવાના

  • January 16, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારી મંડળ દ્વારા ફૂલહાર કરી અપાઈ વિદાય

સલાયામાં મુસ્લિમ સમાજના અગ્રણી કરીમભાઈ સંઘાર (ટેન્કર વારા) નાં પરિવારના એકી સાથે 15 જેટલા પરિવારજનો આજરોજ ઉમરાહ (હજ) કરવા નીકળ્યા હતા. જેમાં સલીમભાઈ, હમિદભાઈ અને આમીનભાઈ તેમજ એમના પરિવારના કુલ 15 જેટલા સભ્યો આજરોજ સલાયાથી મક્કા મદીના યાત્રાએ નીકળ્યા હતા.આં તકે સલાયા વેપારી એશોશિયેશનનાં પ્રમુખ ભરતભાઈ લાલ દ્વારા એમને ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા. અને સફળ યાત્રાની શુભકામનાઓ પાઠવી વિદાઈ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application