માફિયા ડોન મુખ્તાર અંસારીના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો.
બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની ગુરૂવારે તબિયત ફરી એકવાર બગડી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી માફિયા ડોન મુખ્તાર અંસારીના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ સતત મુખ્તાર અંસારીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી, પરંતુ મુખ્તારની તબિયતમાં સુધારો થઈ રહ્યો ન હતો. હાર્ટ એટેક આવ્યા બાદ તબીબોએ તેને ઉતાવળમાં ફરીથી મેડિકલ કોલેજમાં ખસેડવાનું યોગ્ય માન્યું હતું. જે બાદ તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમતદાન જાગૃતિ માટે એસટી ડેપો વેરાવળનો પ્રેરક પ્રયાસ
April 28, 2024 04:34 PMધારી પોલીસ દ્વારા યોજાઇ ફ્લેગમાર્ચ
April 28, 2024 04:33 PMભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં યુવાન પર હુમલો
April 28, 2024 04:32 PMરાહુલ ગાંધીએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ: પદ્મિનીબા વાળા
April 28, 2024 04:31 PMઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક ભૂકંપ, તીવ્રતા નોંધાઈ 6.2
April 27, 2024 11:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech