ઓબ્ઝર્વરશ્રીઓ જામનગર સર્કિટ હાઉસ ખાતે નાગરિકોને રૂબરૂ મળી શકશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ૧૨-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (આઈએએસ), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (આપીએસ) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (આઇઆરએસ) ની નિમણુક કરવામાં આવી છે.
૧૨- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. ૯૦૨૩૩૮૦૩૪૧, પોલીસ ઑબ્ઝર્વરના મોબાઈલ નં.૮૭૯૯૧૩૬૦૪૪ અને ખર્ચ ઑબ્ઝર્વરના મોબાઈલ નં.૮૧૬૦૯૧૬૫૧૯ $ ઉ૫ર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે ૨,૩ અને ૬ પર નાગરિકોને રૂબરૂ મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવતી ‘ચુનાવની પાઠશાળા’
May 01, 2024 09:01 PMરાજકોટ સંસદીય વિસ્તારમાં સામૂહિક મહેંદી દ્વારા મહિલાઓનો મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ
May 01, 2024 08:59 PMદરેડમાં કારખાનેદારોને મળ્યા કોંગ્રેસના ઉમેદવાર...પડતર પ્રશ્નો અંગે કરી ચર્ચા
May 01, 2024 07:18 PMજાત મહેનત જિંદાબાદ... વરણા ગામમાં ગામ લોકોના આર્થિક સહયોગથી વિશાળ ડેમ બનાવ્યો..
May 01, 2024 07:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech